Breaking NewsLatest

ટૂંક સમયમાં ટેટ વિદ્યાસહાયકની જાહેરાત ન આવે તો ટેટ પાસ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે

ગુજરાતમાં ટેટ પાસ કરેલા ઉમેદવારો 3 વર્ષથી બેરોજગારીનો સામનો કરે છે.સરકાર દ્વારા 2 વખત વિદ્યાસહાયકની જાહેરાત છતાં ભરતી કરવામાં આવી નથી.આ ઉમેદવારો દ્વારા અનેક વખત શિક્ષણમંત્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને રજુઆત કરી છે.તેમ છતાં જાહેરાત આપવામાં નથી આવતી.
વિભાગ દ્વારા સતત વાયદાઓ જ આપવામાં આવ્યા છે અને હવે ફરીવાર વેલીડિટીના નિવારણ આવે પછી ભરતી કરીશું એવું કહેવામાં આવ્યું છે પણ વેલીડિટીનો નિણર્ય કરવામાં આવતો નથી જેથી આ ટેટ પાસ બેરોજગારોમા ધીરજ ખૂટી ગઈ છે ત્યારે આ ઉમેદવારો હવે નક્કી કર્યું કે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે તો ઉમેદવારોએ મેળવેલા શિક્ષણનો ઉપયોગ જાગૃતિ લાવવા માટે કરશે અને આ માટે આ ઉમેદવારો સ્વૈચ્છિક આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
ટેટ-૨ પ્રતિનિધિ હરદેવ વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *