Breaking NewsLatest

ડીસા તાલુકાની રાણપુર ઉ.વાસ પગાર કેન્દ્ર શાળાનો વિદ્યાર્થી કાવ્યગાનમાં રાજ્ય કક્ષાએ ઝળકયો

આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ અંતર્ગત રાજ્ય કક્ષાની કાવ્યગાન સ્પર્ધા જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ખાતે તારીખ 22-23 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઈ હતી જેમા બનાસકાંઠા જિલ્લા વતી સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પસંદ થયેલ એવી રાણપુર ઉ.વાસ પગાર કેન્દ્ર શાળા, તાલુકો- ડીસા. શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ ચૌધરી અને શિક્ષકશ્રીઓની અથાગ મહેનત થકી શાળાના વિદ્યાર્થી બારોટ વિશાલ સેંધાભાઇએ કાવ્યગાન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર જિલ્લાનુ ગૌરવ વધારી નામ રોશન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી બાળકોની શક્તિઓને બિરદાવી હતી.

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *