Breaking NewsLatest

ધનવંતરી રથની ૧૨૫ ટીમ દ્વારા ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવામાં આવ્યો.

અમદાવાદ: શહેરમાં કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી શહેરીજનોની આરોગ્ય સુખાકારી માટે ધન્વતરી આરોગ્ય રથની ટીમ કાર્યરત છે.
આજે અમદાવાદ શહેરના વિવિધ સ્થળોએ ધન્વતરી રથની ટીમ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના ધન્વતરી રથની ૧૨૫ ટીમ દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટર થી લઇ વિવિધ વર્કીંગ સાઇટ પર થઇ ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. “પર્યાવરણ એ જ જીવન” ના મંત્રને અપનાવી શહેરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને નગરજનોને પ્રકૃતિના જતનનો સંદેશો પાઠવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *