Breaking NewsLatest

નરોડા એન્વાયારી પ્રોજેક્ટ લિમિટેડ કંપની એ કેમિકલ ડમ્પીંગ સાઇડ અલવા ગામમાં બનાવવા ની લોક સુનાવણી અરવલ્લી જિલ્લા કલેકટર નરેન્દ્ર મીના એ આખરે રદ કરી


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના અલ્વા ગામે ડંપિંગ સાઈડ શરૂ કરવામાં આવનાર હોય વાત્રક નદી ને પ્રદુષિત થતી અટકાવવા અલવા ગામ સહિત 25 ગામો ના ગ્રામજનો તેમજ પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા દ્વારા અગાઊ આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં વાત્રક નદી કાંઠે બાયડના અલ્વા ગામની હદ માં નવરત્ન સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ ની જમીન માં નરોડા એન્વાયારી પ્રોજેક્ટ લિમિટેડ કંપની એ કેમિકલ ડમ્પીંગ સાઇડ બનાવવા નો નિર્ણય કર્યો છે .જેથી આ વિસ્તાર માં ખેડુતો પશુઓ તેમજ પર્યાવરણ ને ભારી જોખમ પુરવાર થાય તેમ હોવાથી વિસ્તાર નાં તમામ લોકો નો ભારે વિરોધ પણ છે તેમ છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 28 તારીખ નાં રોજ સુનાવણી થવાની હતી પંરતુ આજે બાજુ નાં ગામડા નો વિરોધ દર્શાવ્યો હતો જેથી અરવલ્લી જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના એ હાલ લોક સુનાવણી રદ કોરોના ના કારણે લોકોની માગણી માન્ય રાખી રદ કરી છે. પણ આ વિસ્તારના લોકો નો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આ વિસ્તારો ની જમીનો અને વાત્રક નદી ,વાત્રક હોસ્પિટલ અને સૂઝલામ સુફલામ નર્મદા કેનાલ ને બચાવવાની સાથે ગ્રામિણ જનતા એ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા તેમજ આગામી સમય માં આ ડમ્પીંગ સાઇડ બંધ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અલવા ગામ ના પૂર્વ સરપંચ લાલાભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા કેતુલ પટેલ ,સીરાજ ભાઈ અને બાયડ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *