Latest

ધનસુરા કોલેજ ખાતે એન.એસ.એસ.ના ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધી.ડી.પી.સી.બી.એલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરમાં એન.એસ.એસ.ના ઉપક્રમે પ્રિ.ડો. પ્રફુલ્લાબેન.સી.બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શનથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રિ.ડૉ.પ્રફુલ્લાબેન, પ્રો.વી.કે.વણકર અને ડૉ.એમ.વી. દેસાઈએ જેમને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ છે તેવા વિદ્યાર્થીઓને મતાધિકાર મેળવી મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રિ.ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટે પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાથી સંક્રમિત ન થવાય તે માટે સરકારશ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે સાવચેતી રાખી બાકી હોય તેવા વ્યકિતઓને રસીકરણ માટે પ્રોત્સાહિત કરીએ તેવું માર્ગદર્શન કર્યું હતું . એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ગોપાલભાઈ પટેલે ઉપસ્થિત સર્વેને મતદાન માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *