Latest

નાથદ્વારા ખાતે આવેલ ખડાયતા અતિથિ ભુવન અને સુતરીયાધામના આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રીમતી સૂર્યાબેન ૨સિકલાલ પી. શાહ ખડાયતા અતિથિ ભુવન નાથદ્વા૨ા તથા
બ્રિજ નવિનચંદ્ર સુતરીયા ધામ નાથદ્વારાની 33 મી વાર્ષિક સભા તા.૧/3/૨૨ ને
શિવ૨ાત્રીના રોજ નાથદ્વારા ભુવન ખાતે પ્રમુખ બિપીનભાઈ એમ. શાહ(નડીયાદ) ના
અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મોટી સંખ્યામાં સભ્ય હાજ૨ ૨હયા હતા. મંત્રીશ્રીએ
સંસ્થાની માહિતી આપી હતી. પ્રમુખ બિપીનભાઈએ કો૨ોનામાં સંસ્થાની પરિસ્થિતિ
અંગે અને ભવિષ્યમાં ભુવનના વિકાસ અંગેના વિચા૨ ૨જૂ કર્યા હતા. સંસ્થાના આવના૨
૩(ત્રણ) વર્ષ માટે નવા હોદેદારો સર્વાનુમતે નીચે મુજબ વ૨ાયા હતા.
પ્રમુખશ્રી ત૨ીકે બિપીનચંદ્ર મોહનલાલ શાહ(નડીયાદ)ની છઠઠી ટર્મ માટે
બિનહરીફ વ૨ણી થઈ હતી. 3 વર્ષ નીચે મુજબના હોદેદારો ચુંટાયેલા જાહેર થયા હતા.
પ્રમુખશ્રી (૧) બિપીનચંદ્ મોહનલાલ શાહ (નડીયાદ)
મેનેજીંગ ટ્રસ્ટીપદે ૧. શ્રી કેતનભાઈ સિકલાલ શાહ (અમદાવાદ)૨. બ્રીજ સંજયભાઈ સુતરીયા (મુંબઈ)3. કનુભાઈ હરીલાલ શાહ (સુ૨ત)૪. અવનભાઈ લીલાધરભાઈ શાહ (મુંબઈ)
ઉપપ્રમુખપદે ૫. શરણભાઈ શ્રીકાંતભાઈ ગાંધી (અમદાવાદ)૬. અરવિંદભાઈ ચીમનલાલ સુતરીયા (ઉમરેઠ) ૭. અશોકભાઈ સુંદ૨લાલ પરીખ (સુ૨ત) ૮. અશોકભાઈ મોહનભાઈ શાહ/પટેલ (વડોદરા) ૯. જયેશભાઈ ૨જનીકાંત શાહ (અમદાવાદ)
મંત્રીપદે ૧. . નરેશભાઈ વલ્લભદાસ શાહ (અમદાવાદ) ૨. અનંતકુમા૨ નટવ૨લાલ શાહ (અમદાવાદ) ૩. સુભાષચંદ્ર મથુ૨દાશ શાહ (મોડાસા) ૪. શ્રી પિયુષકુમા૨ ચીમનલાલ શાહ (અમદાવાદ) ૫. દિપકકુમા૨ અ૨વિંદલાલ શાહ (સુરત) તેમજ ખજાનચીપદે ૧. ભુપેન્દ્રભાઈ ૨તીલાલ શાહ (અમદાવાદ) ૨. હેમતભાઈ કાંતિલાલ શાહ (અમદાવાદ)
ઈન્ટ૨નલ ઓડીટ૨ ૧. નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ (વડોદરા) સુતરીયા ધામ કન્વીન૨પદે ૧. દિપકભાઈ ચંદુલાલ શાહ (અમદાવાદ) ૨. ભાવેશભાઈ મંગળદાસ શાહ (અમદાવાદ)
ઉ૫૨ મુજબના હોદેદારો બિનહરીફ ચુંટાયેલા જાહે૨ થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *