Breaking NewsLatest

પાચ દિવસના શ્રીજીની મૂર્તિઓની વિસર્જન

ગણેશજીની પ્રતિમાની સ્થાપના લોકોએ પોતાના ઘરોમાં કરી હથી.ત્યારે આજ રોજ ગણેશજીની સ્થાપના ના પાચ દિવસના પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં ભક્તોએ આજે અલગ અલગ વિસ્તારોમાં ઘર આંગણે અથવા કુત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું..

સુરતના શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગર ખાતે પાચ દિવસના શ્રીજીની મૂર્તિ ઘરોમાં સ્થાપના કરેલી શ્રીજીની મૂર્તિઓનું
વિસર્જન ઢોલ-નગારા સાથે પૂજા અર્ચના આરતી કરી ઉષામાં ભક્તો જુમીયા હતા. પોતાના ઘર આંગણે તપેલામાં પાણી બરી પંચામૃત સહિત ફૂલ હાર સાતે ગણપતિ બાપાના પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


અને ગણેશજીને પ્રાર્થના કરી હતી…


આનંદ ગુરવ…સુરત

પાંચમા દિવસ ના ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું..

શ્રીજી ના ભક્તોએ ઢોલ નગારા સાતે જુમિયા…

ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *