Breaking NewsLatest

પાચ દિવસના શ્રીજીની મૂર્તિઓની વિસર્જન

ગણેશજીની પ્રતિમાની સ્થાપના લોકોએ પોતાના ઘરોમાં કરી હથી.ત્યારે આજ રોજ ગણેશજીની સ્થાપના ના પાચ દિવસના પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં ભક્તોએ આજે અલગ અલગ વિસ્તારોમાં ઘર આંગણે અથવા કુત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું..

સુરતના શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગર ખાતે પાચ દિવસના શ્રીજીની મૂર્તિ ઘરોમાં સ્થાપના કરેલી શ્રીજીની મૂર્તિઓનું
વિસર્જન ઢોલ-નગારા સાથે પૂજા અર્ચના આરતી કરી ઉષામાં ભક્તો જુમીયા હતા. પોતાના ઘર આંગણે તપેલામાં પાણી બરી પંચામૃત સહિત ફૂલ હાર સાતે ગણપતિ બાપાના પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


અને ગણેશજીને પ્રાર્થના કરી હતી…


આનંદ ગુરવ…સુરત

પાંચમા દિવસ ના ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું..

શ્રીજી ના ભક્તોએ ઢોલ નગારા સાતે જુમિયા…

ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *