Breaking NewsLatest

પાદરઙી ગામે જે પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો એ બદલ કરમદીયા ગામે ગુજરાત બંધ ના એલાન માં જોડાઈ શહીદ વીર દેવાભાઈ ના સ્ટેચ્યુ ની હુલ-હાર ચઙાવી રાષ્ટ્રીય ગીતગાય બંધ ના એલાન ને સમર્થન આપ્યુ

આજ રોજ તારીખ-08/09/20021 ના રોજ ગુજરાત બંધ એલાન માં ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા માં આવતુ કરમદીયા ગામે જે પાદરઙી ગામે પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો તે બદલ કરમદીયા ગામ ના વઙીલ.યુવકો.માતાઓ બહેનો જોઙાયા હતા જેમા કરમદીયા ગામના સરપંચ શ્રી તેમજ જીલ્લા પંચાયત ના સદસ્ય ગેમાભાઈ મકવાણા અને ગામના નાગરીકો ભેગા થઈ ને શહિદવીર દેવાભાઈ ના સ્ટેચ્યુ ને પુષ્પાંજલિ આપી રાષ્ટ્રીય ગીત ગાવા માં આવ્યુ.

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *