Vibrant Multimedia IT and Web Solutions ના ચેરમેન, ટેકનોલોજીની દુનિયામાં પોતાની પ્રતિભાથી ટેકનોલોજીના માસ્ટર ગણાતા, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વડે અલગ ઓળખ બનાવનાર અને સારા સમાજ સેવક, પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના વતની, શ્રી રમેશભાઈ ઠાકોર અને તેમના પરિવારના તમામ સભ્યોએ આજે સિમરડા PHC સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો અને તેમણે લોકોને અમારા માઘ્યમથી જણાવતા કહ્યું છે કે લોકોમાં જે રસી બાબતે ખોટી અફવાઓ, માન્યતાઓ ફેલાયેલી છે તેના તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે, તેથી પોતાની વારી આવે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી રસી અચુક મુકાવવા અપીલ કરી.
પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના રમેશભાઈ ઠાકોરે આજે કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લીધો અને લોકોને પણ રસી લેવા અપીલ કરી.
Related Posts
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક છતડીયા…
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ…
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
देहरादून, 2 मई 2026: हर्षल फाउंडेशन द्वारा आयोजित “दून हस्तशिल्प बाजार 2026” का…
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ
પ્રયાગરાજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 4 થી 6 મે, 2026…
દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્રુપનો ભવ્ય કાર્યક્રમ
દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ,…
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે…
અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને અંબાજી એસટી ડેપોના સહકાર થી અંબાજી ડેપો ખાતે…
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ
શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં…
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર…
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ રાધનપુર.…
















