Breaking NewsLatest

બનાસકાંઠાના અંબાજીમાં માં અંબાના ચરણે ભક્તે 100 ગ્રામ સોનાના બિસ્કિટનું અપાયું દાન.

રાકેશ શર્મા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશ્વ ભરમાં પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં ભક્તો માંના દ્વારે આવે છે અને પોતાના મનની મુરાદ પુરી કરતા હોય છે તો માંના ચરણોમાં યથાશક્તિ મુજબ ભેટ અર્પણ કરતા હોય છે. અંબાજી મંદિર ખાતે વઢવાણના ભક્ત દ્વારા 100 ગ્રામ સોનાનું બિસ્કીટ દાન આપવામાં આવ્યું હતું. ભાનુબેન વિષ્ણુભાઈ દવે નામના માઇભક્તએ આ દાન કર્યું હતું. પાંચ લાખ અગિયાર હજાર ની કિંમતનું એક સોનાનું બિસ્કીટ દાન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

1 of 700

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *