Breaking NewsLatest

બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને ગરીબ પરિવારની દીકરીઓ માટે સાર્થક કરવા 1 કરોડ સુધી ફી નો લક્ષ્યાંક રાખતી નિશિતા રાજપૂત…

નાનપણથી સેવાવૃત્તિ ને વરેલી વડોદરામાં જન્મ પામેલ નિશીતા રાજપૂત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે અને છેલ્લા 9 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતગરત ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ અભ્યાસ કરી શકે તે માટે દાતાઓ પાસેથી 1 હજાર રૂ મેળવી તેને જે તે સ્કૂલમાં તેઓ ભણી શકે તેમાટે જમા કરાવે છે આજના યુગમાં હજાર લઈ કેટલાય લોકો સાથે ઠગાઈ નહીં પરંતુ તેમના આ પૈસા બાળકો સુધી પહોંચે છે તે માટે તે દાતાશ્રી ને જે તે બાળા હોય તમને તેનો ફોટો, પરિણામની ઝેરોક્ષ, માતા પિતાની વિગત ઉપરાંત જે તે સ્કૂલમાં ફિ ભરી હોય તેની પહોંચ મોકલાવે છે. આજ થી 9 વર્ષ પહેલાં નિશિતા રાજપૂત દ્વારા 151 બાળાઓને સહાય આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને ભણવામાં તકલીફ ન પડે તે માટે તેને 1 કરોડ સુધીના ફી નું લક્ષ્યાંક રાખ્યું છે જેથી આ અભિયાન અંતરગ્રત તમામ સહાય તેમને પહોંચાડી શકે. એક રાજપૂત કુળની દીકરી તમામ કાર્યને હસ્તે અંજામ આપી રહી છે જે રાજપૂત સમાજ માટે ગૌરવ કહી શકાય

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 721

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *