ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય એવી શક્યતા વચ્ચે ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આજે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન ફેસબુક પર તથા ઈન્સ્ટાગ્રામ પર કર્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરસપુર મોસાળ ખાતે મામેરું ભરાયું
Related Posts
સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..
પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહીર સમાજના લગ્ન વૈશાખ સુદ…
અંદાજે રૂ. ૧૧ કરોડના માર્ગ વિકાસ કાર્યોનો કામરેજ મતવિસ્તારમાં પ્રારંભ કરતા રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આ રોડ નિર્માણથી કામરેજના અંદાજે ૭૦% વિસ્તારને દ્રુઢ અને સજ્જ માર્ગસંપર્ક મળશે. -…
રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે વિકાસલક્ષી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.
કામરેજ વિધાનસભાના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી પ્રફુલભાઈ…
ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ” પહેલ શરૂ કરી
પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પી. એચ. સી. વાળુકડ દ્વારા…
ભારતીય બનાવટનાં બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૨૫,૯૨૦/- સહીત કુલ કિ.રૂ.૧,૨૫,૯૨૦/- ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ચોરી થયેલ મોબાઈલ ફોન-૦૮ કિં.રૂ.૧,૩૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આઠ ઈસમોને ઝડપી મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એર સ્ટ્રાઈક.ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૦૭ મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ…
ભાવનગર જિલ્લામાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ.રાત્રે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગતા ઘરો, શેરીઓ, ઓફિસો અને દુકાનોમાં અંધારપટ છવાયું.
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે…
જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલ હાથ ધરી
જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ…
ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…