અમદાવાદ: ઈદના અને પરશુરામ જયંતીના પર્વ નિમિત્તે સરખેજમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. હિન્દૂ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ બેઠકમાં રહ્યા હાજર. ઈદના તહેવારમાં મસ્જિદમાં ભીડ ભેગી ન થાય તેની પોલીસે આપી સમજ. કોરોના કાળમાં તમામ ધર્મ સ્થાનો બંધ હોવાથી ઇદમાં પણ મસ્જિદ બંધ રહે તેવું કર્યું સૂચન. મૌલાના અને સરખેજ રોજના ટ્રસ્ટી તમામને ખાસ કરાઈ સૂચના. સરખેજમાં આવેલી તમામ 30 મસ્જિદ બહાર રહેશે પોલીસ બંદોબસ્ત. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી.. પોલીસ પણ પ્રજાના સ્વાસ્થ્ય અંગે કરે છે ચિંતા..
મજહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના.. અમદાવાદના સરખેજમાં આવનાર બે પર્વ માટે પોલીસે શાંતિ સમિતિ સાથે યોજી બેઠક.
Related Posts
રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..
રાધનપુર, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં…
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ 'ઓપરેશન સિંદૂર'ને બિરદાવતી…
ગોઝારીયા ખાતે કેન્દ્રિય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદ્ધાટન સમારોહ યોજાયો
મહેસાણા, સંજીવ રાજપૂત: મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનિલાલ…
ગોધરાના કાંકણપુર-છકડીયા રોડ પર બેફામ દોડતા ટ્રકથી લોકોમાં અકસ્માતનો ભય
ગોધરા, વી.આર. એબીએનએસ, (પંચમહાલ)::ગોધરાના કાંકણપુરથી છકડીયા તરફના માર્ગ પર…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા…
ભાવનગરપાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૫,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડતીભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…