Latest

સર પ્રાથમિક શાળા ના આચાર્ય નો વય નિવૃતી સન્માન સમારંભ યોજાયો.

સર પ્રાથમિક શાળા માં 19 વષઁથી આચાર્ય
તરીકે ફરજ બજાવનાર કર્તવ્યનિષ્ઠ, બાળકોના પિય,શ્રી જયેન્દ઼સિંહ કે.ગોહિલ તા.31/10/2021 ના રોજ નિવૃત થતા હોય શાળા પરિવાર, એસ.એમ.સી.દ્વારા નિવૃતી સન્માન સમારોહ નું આયોજન રાખવામાં આવેલ. આ કાર્યક્રમ મા સી.આર.સી પ઼ણવભાઈ વ્યાસ, પૂર્વ સી.આર.સી.ગંગારામભાઈ,એસ.એમ.સી.અધ્યક્ષ ઘનશ્યામભાઈ, ભાવુભાઈ ચૌહાણ, મહાવિરસિંહ, સહદેવસિંહ ,મેઘાભાઈ વાઘેલા,કરશનભાઈ બુધેલિયા,કલપેશભાઈ ચૌહાણ, એલ.ડી.મુની હાઈસ્કૂલ ના અતુલભાઈ મહેતા,ઉદેસિંહ ગોહિલ હાજર રહી શુભેચ્છાઓ પાઠવેલ. શાલ,મોમેન્ટ, સાફો પહેરાવી જયેન્દ઼સિંહ કે.ગોહિલ નું સન્માન કરેલ.વિદ્યાર્થીઓ એ પ્રતિભાવો આપેલ.

આ પ્રસંગ પર ગજેંદ્ર ચાવડા (પ્રમુખ, સિહોર તા.પા.શિ.સંઘ),ગૌતમભાઈ કાઠીયા(પ્રમુખ, સિહોર તા.પા.શિ.મંડળી)
ઉપપ્રમુખ વિક઼મભાઈ પરમાર,બીજે બિજેશભાઈ જોષી,નિલેશભાઈ નાથાણી(કે.નિ.) જનકસિંહ ગોહિલ (સમાજસુરક્ષા રાજકોટ),એમ.બી.ગોહિલ (કલેકટર કચેરી,ભાવનગર)વિશ્વદિપસિંહ એમ.ગોહિલ (દાહોદ)કરણસિંહ જાડેજા (પડવલા) અનિરુદ્ધસિંહ જાડેજા (ગલપાદર) ધર્મેન્દ્રસિંહ ગોહિલ (તરસમિયા),વનરાજસિંહ એ.ગોહિલ (પોસ્ટ માસ્તર કુકડ),તરફથી શુભેચ્છાઓ
પાઠવવામા આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *