અમદાવાદ: કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે કરફ્યુ આપવામાં આવ્યો છે.. શહેરના તમામ રસ્તાઓ પરની રફતાર થંભી ગઇ છે… લોકો ઘરમાં છે તયારે આવા સમયમાં ફરજની સાથે સાથે ગરીબ લોકો માટે જમવાનું પૂરું પાડતી અમદાવાદ શહેર પોલીસને સલામ છે. આજે રોજનું રળી રોજનું ખાનાર ગરીબ લોકો માટે આવો સમય કેવો હોય શકે તે તો વ્યથિત વ્યક્તિ જ વધુ સમજી શકે પરંતુ આવા સમયમાં પણ શાંતિ સેવા અને સુરક્ષા ના સંદેશ સાથે ઇસનપુર તેમજ અન્ય વિસ્તારના પોલીસ કર્મીઓ દ્વારા ફરજ તો ખરી પણ સાથે સાથે આવા ગરીબ લોકોને પણ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે જે ખરેખર શહેર પોલીસની કાર્યદક્ષતાને સલામ કહેવાનું મન થાય. આવા કપરા સમયમાં પણ કાયદાનું પાલન અને સાથે સાથે ભૂખ્યા ને ભોજન અર્પી ખરેખર ધન્યને પાત્ર કહી શકાય. અમદાવાદ શહેર પોલીસના આ કર્મીઓને સલામ તો બને જ છે… ધન્ય છે અમદાવાદ શહેર પોલીસના કર્મીઓ..
સલામ છે અમદાવાદ શહેર પોલીસને.. ફરજ સાથે સાથે ભોજન પણ આપ્યું…
Related Posts
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…