Breaking NewsLatest

સાબરકાંઠાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની ધ્વારા માતૃપિતૃ પુજન દિવસ ઉજવવામાં આવ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઘણા લોકો 14 મી ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં ભારતીય ઋષિ પરંપરા અનુસાર બાળકો માં સંસ્કારોનુ સિંચન થાય એ માટે બાળકો દ્વારા એમના માતા પિતાની પુજા કરાવવામાં આવી
હિંમતનગર શહેરના 1) 10 દુકાન સામે બ્રહ્માણીનગર મહેતાપુરા ,
2) તિરુપતિ ફ્લેટ NG સર્કલ મહેતાપુરા ,
3) રાયકાનગર સહકારી જીન ,
4) નીલકંઠ વિલા સોસાયટી,
5) ગાયત્રી મંદિર રોડ ,
6) સહજાનંદ ફ્લેટ જલારામ મંદિરે કાર્યક્રમો કરવામાં આવ્યા … અને માતા પિતા દ્વારા બાળકો ને પણ આશિર્વાદ આપી નાનકડી ભેંટ આપવામાં આવી


આવા કાર્યક્રમ નુ આયોજન કરવાથી સમાજ પચ્ચીમી સંસ્કૃતી ના અનૂકરણ ને લીધે માતા-પિતા અને બાળકો વચ્ચે વધી રહેલા અંતર ને દૂર કરી ધરમાં પ્રેમ ભર્યુ વાતાવરણ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો
કાર્યક્રમ ને સફળ બનાવવા બચ્ચે હી આગે ના બાળકો અને એમના માતા-પિતા સાથે મોટી સંખ્યા માં નગરજનોએ ભાગ લીધો કાર્યક્રમ નુ સંચાલન


હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા રાષ્ટ્રીય બજરંગ દલ શહેર અધ્યક્ષ પ્રવિણસિંહ રાજપુત સાથે ઓજશ્વીની સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ હેમાંગીનીબા ઝાલા રાષ્ટ્રીય મહિલા પરીષદ જીલ્લા મંત્રી કોમલબા રાઠોડ હિંમતનગર તાલુકા અધ્યક્ષ ભાવનાબા પરમાર શહેર અધ્યક્ષ ડીપલબેન સોની હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *