Breaking NewsLatest

સામાજીક કાર્યકર અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી ક્રિપાલસિંહજી વાળા તરેડી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીને આજે બુધવારે પોતાના જન્મદિવસ ની ઉજવણી થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે અને તેની સાથે કરશે

ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી અને શ્રી રાજપુત કરણી સેના ભાવનગર IT CELL પ્રમુખ ક્રિપાલસિંહજી વાળા તરેડી નો આજે બુધવારે જન્મદિવસ છે ત્યારે ક્રિપાલસિંહ વાળા તરેડી દ્વારા પોતાના જન્મદિવસ ના દિવસે ભાવનગર બ્લડબેંક સરદાર નગર ખાતે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ નુ મંગલ દીપ પ્રાગટય સવારે 10.30 કલાકે ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલ અને ગોહીલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ ના શુભ હસ્તે કરવામાં આવશે
સાથે દરેક રક્તદાતાઓ ને એક વર્ષ માટે 2 લાખ ની અકસ્માત વીમા પોલિસી અને શ્રીમદ ભગવદ્ ગીતા નુ પુસ્તક અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની તસ્વીર સપ્રેમ ભેટ આપવામા આવશે
આ કેમ્પમાં વધારે મા વધારે લોકો રક્તદાન માટે જોડાઈ તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *