Breaking NewsLatest

સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આજરોજ પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો

આવનારા સમયમાં ગણેશ વિસર્જન હોવાથી સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે તે હેતુથી આજરોજ પાંડેસરા વિસ્તારમાં અને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સની ટીમને તહેનાત કરીદેવામાં આવી છે એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

આનંદ ગુરવ…….સુરત

સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *