Breaking NewsLatest

સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આજરોજ પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો

આવનારા સમયમાં ગણેશ વિસર્જન હોવાથી સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે તે હેતુથી આજરોજ પાંડેસરા વિસ્તારમાં અને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સની ટીમને તહેનાત કરીદેવામાં આવી છે એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

આનંદ ગુરવ…….સુરત

સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *