Breaking NewsLatest

સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આજરોજ પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો

આવનારા સમયમાં ગણેશ વિસર્જન હોવાથી સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે તે હેતુથી આજરોજ પાંડેસરા વિસ્તારમાં અને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ સહિત એસ.આર.પી.એફ ફોર્સની ટીમને તહેનાત કરીદેવામાં આવી છે એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

આનંદ ગુરવ…….સુરત

સુરત શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારી થઇ રહી છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

એસ.આર.પી.એફ ફોર્સના જવાનો સાથે પાંડેસરાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *