Latest

તા.17.01.2023 ને મંગળવાર ના રોજ ગારિયાધાર પોલીસ દ્વારા એક લોકદરબાર યોજાયો હતો

તા.17.01.2023 ને મંગળવાર ના રોજ ગારિયાધાર પોલીસ દ્વારા એક લોકદરબાર યોજાયો હતો જેમાં ગારિયાધાર પીએસઆઇ. વિંજુડા. તેમજ ડીવાયએસપી બારૈયા સાહેબ દ્વારા ગારિયાધાર ની જનતા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો

ગારિયાધાર ની જનતા તેમજ વેપારી મિત્રોને કઈ પણ તકલીફ કે કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું અને કોઈપણ સમસ્યા હોય અમને જાણ કરો તત્કાલ કોઈ પણ સમસ્યા નો ઉકેલ લાવવા અમો તત્પર છીએ એવી બાંહેધરી આપવાથી પોલીસ અને આમ જનતા વચ્ચે સીધો સંવાદ થી ગારિયાધાર વેપારી તેમજ જનતા દ્વારા ખુશી ની લાગણી જોવા મળી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *