Latest

અંબાજી ખુલ્લાં પ્લોટની હરાજી મોફુખ રાખવામાં આવી

શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આવનારા દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે ત્યારે તાલુકા પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 500 જેટલા ખુલ્લાં પ્લોટની હરાજી કરવામાં આવતી હોય છે અને તારીખ 23 થી 26 ઓગસ્ટ સુધી જુની કોલેજ માં હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પણ તાલુકા આયોજન સહ અઘિકારી દ્વારા જાહેર હરાજી મોફૂક રાખવામાં આવી છે. જ્યાં સુધી નવીન તારીખ જાહેર નહી થાય ત્યાં સુધી હરાજી થશે નહી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *