Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે પીએમ મોદીના જન્મદિવસે ભવ્ય રંગોલી બનાવવામાં આવી

 

શક્તિ ભક્તિ એના સ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે તાજેતરમાં અંબાજી ખાતે ભાદરવી મહા મેળો સંપૂર્ણ થયો છે અને આવનારા સમયમાં નવરાત્રી મહાપર્વ શરૂ થવા જઈ રહ્યો છે

આજે 17 સપ્ટેમ્બર ના રોજ ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી.

 


અંબાજી મંદિરની હવન શાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા સમગ્ર બનાસકાંઠાના તાલુકા અને નગર માં રંગોળી સ્પર્ધા નું આયોજન પણ કરાયું છે. મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અંબાજી મંદિર ચાચર ચોકમાં ભવ્ય રંગોળી કરવામાં આવેલ છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *