Latest

અંબિકા નિકેતન મંદિરમાં માતાજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો.


આઠમના દિવસે અંબિકા નિકેતન મંદિર ખાતે અંબે માતાજીનો ચલણી નોટો અને 1,151 ચાંદીના સિક્કા સાથે માતાજીનો શણગાર  કરવામાં આવ્યો હતો.આઠમના દિવસે બે લાખથી વધુ ભાવી ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરે પહોંચ્યા હતા.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

હાલ નવરાત્રીનો પવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત ખાતે આવેલી 55 વર્ષ જૂની અંબિકા નિકેતન મંદિર ખાતે દરરોજ અલગ અલગ પ્રકારનો માતાજીનો શણગાર કરવામાં આવે છે જેના માટે માતાજીનું મંદિરનું સજાવટ માટે બંગાળથી 15  કારીગરો દરરોજ રાત્રે મંદિર અને માતાજીનું શણગાર કરે છે.

આઠમના દિવસ હોવાથી આશરે બે લાખથી વધુ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી માતાજીના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા અંબિકા નિકેતન મંદિરમાં માતાજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો 1151 ચાંદીના સિક્કા અને ચલણી નોટો સાથે કરાયો શણગાર આઠમના દિવસ હોવાથી કરાયો અનોખો શણગાર બંગાળના 15 કારીગરો દરરોજ કરે છે માતાજીનું શણગાર.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *