આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, નયા પડકાર ના તંત્રી અને પૂર્વ સાંસદ દિપકભાઈ સાથી, ધારાસભ્યો પંકજ દેસાઈ,અર્જુનસિંહ ચૌહાણ , યોગેન્દ્રસિંહ પરમાર (ઠાસરા), કલ્પેશભાઈ પરમાર (માતર ),યોગેશભાઈ પટેલ (આણંદ) કમલેશભાઈ પટેલ (પેટલાદ) કનુભાઈ (સાણંદ) સંજયસિંહ મહીડા(મહુધા) પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા વાળા,પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેસરીસિંહ સોલંકી,પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, દિવ્ય સમાચારના તંત્રી દશરથભાઈ પ્રજાપતિ, ચરોતર અવાજના અમિતભાઈ પરમાર,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, પૂર્વ નગર સેવકો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વકીલો, પત્રકારો,GIDC ના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ વેપારીઓ, બિલ્ડરો,મહેસુલ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિત નામી અનામી લોકોએ ઉપસ્થિત રહી હાલાણી પરિવારના ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજરોજતા૨૦મી જુન ૨૦૨૫ નેશુક્રવારે આણંદખાતેહાલાણી પરિવાર નાં બદરુદ્દીનભાઈ સહિત 3મૃતકો ને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ
Related Posts
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પીએમ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે કરવામાં આવી
વડનગર, સંજીવ રાજપૂત: ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી…
“રથયાત્રા” અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા બે દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 45 ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને…
ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો
એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…
ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…
શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર…
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…