આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, નયા પડકાર ના તંત્રી અને પૂર્વ સાંસદ દિપકભાઈ સાથી, ધારાસભ્યો પંકજ દેસાઈ,અર્જુનસિંહ ચૌહાણ , યોગેન્દ્રસિંહ પરમાર (ઠાસરા), કલ્પેશભાઈ પરમાર (માતર ),યોગેશભાઈ પટેલ (આણંદ) કમલેશભાઈ પટેલ (પેટલાદ) કનુભાઈ (સાણંદ) સંજયસિંહ મહીડા(મહુધા) પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા વાળા,પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેસરીસિંહ સોલંકી,પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, દિવ્ય સમાચારના તંત્રી દશરથભાઈ પ્રજાપતિ, ચરોતર અવાજના અમિતભાઈ પરમાર,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, પૂર્વ નગર સેવકો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વકીલો, પત્રકારો,GIDC ના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ વેપારીઓ, બિલ્ડરો,મહેસુલ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિત નામી અનામી લોકોએ ઉપસ્થિત રહી હાલાણી પરિવારના ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજરોજતા૨૦મી જુન ૨૦૨૫ નેશુક્રવારે આણંદખાતેહાલાણી પરિવાર નાં બદરુદ્દીનભાઈ સહિત 3મૃતકો ને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ
Related Posts
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક યોજાઈ
ગોધરા, એબીએનએસ,વી.આર: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત…
વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક
જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ…
ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ
જામનગર, સંજીવ રાજપૂત: દેશભરના ૬૦ એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ…
જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ…
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું…
આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ…