આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, નયા પડકાર ના તંત્રી અને પૂર્વ સાંસદ દિપકભાઈ સાથી, ધારાસભ્યો પંકજ દેસાઈ,અર્જુનસિંહ ચૌહાણ , યોગેન્દ્રસિંહ પરમાર (ઠાસરા), કલ્પેશભાઈ પરમાર (માતર ),યોગેશભાઈ પટેલ (આણંદ) કમલેશભાઈ પટેલ (પેટલાદ) કનુભાઈ (સાણંદ) સંજયસિંહ મહીડા(મહુધા) પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા વાળા,પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેસરીસિંહ સોલંકી,પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, દિવ્ય સમાચારના તંત્રી દશરથભાઈ પ્રજાપતિ, ચરોતર અવાજના અમિતભાઈ પરમાર,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, પૂર્વ નગર સેવકો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વકીલો, પત્રકારો,GIDC ના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ વેપારીઓ, બિલ્ડરો,મહેસુલ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિત નામી અનામી લોકોએ ઉપસ્થિત રહી હાલાણી પરિવારના ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજરોજતા૨૦મી જુન ૨૦૨૫ નેશુક્રવારે આણંદખાતેહાલાણી પરિવાર નાં બદરુદ્દીનભાઈ સહિત 3મૃતકો ને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ
Related Posts
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી બે નવી ટ્રેનનો પ્રારંભ
દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ…
સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ તુલસી વિવાહ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન અને ૮૬૫ અંગદાન સંકલ્પ પત્રો ભરાયા
શ્રી મસા પીર બાપુ દ્વારા ગામ ધુમાડાબંધ ભોજનનું નિમંત્રણથી સાવરકુંડલામાં ૩૫,૦૦૦…
પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…
આરામગૃહમાં પત્રકાર એકતા પરિષદની દાહોદ જિલ્લા કારોબારીની બેઠક સર્કિટ હાઉસ ખાતે…
અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું સફળ આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર…
પત્રકાર એકતા પરિષદ ની મહીસાગર જિલ્લા કારોબારી ની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ માં યોજાઈ..
મહીસાગર જિલ્લાના પત્રકારો નો 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા.…
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો…
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી
ગરીબ બાળકો અને સ્થાનિકો સાથે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશીઓ વહેંચી બનાસકાંઠા…
મિસાઈલ મેનની જન્મજયંતિ: સપના જોવાની અને પુરા કરવાની પ્રેરણા
રિપોર્ટ અનુજ ઠાકર. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે.…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
















