આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, નયા પડકાર ના તંત્રી અને પૂર્વ સાંસદ દિપકભાઈ સાથી, ધારાસભ્યો પંકજ દેસાઈ,અર્જુનસિંહ ચૌહાણ , યોગેન્દ્રસિંહ પરમાર (ઠાસરા), કલ્પેશભાઈ પરમાર (માતર ),યોગેશભાઈ પટેલ (આણંદ) કમલેશભાઈ પટેલ (પેટલાદ) કનુભાઈ (સાણંદ) સંજયસિંહ મહીડા(મહુધા) પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા વાળા,પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેસરીસિંહ સોલંકી,પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, દિવ્ય સમાચારના તંત્રી દશરથભાઈ પ્રજાપતિ, ચરોતર અવાજના અમિતભાઈ પરમાર,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, પૂર્વ નગર સેવકો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વકીલો, પત્રકારો,GIDC ના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ વેપારીઓ, બિલ્ડરો,મહેસુલ અને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિત નામી અનામી લોકોએ ઉપસ્થિત રહી હાલાણી પરિવારના ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજરોજતા૨૦મી જુન ૨૦૨૫ નેશુક્રવારે આણંદખાતેહાલાણી પરિવાર નાં બદરુદ્દીનભાઈ સહિત 3મૃતકો ને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ
Related Posts
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
સવારે શ્રમિકોનો જમાવડો, ટ્રાફિક માટે બન્યો માથાનો દુખાવો અમદાવાદ, સંજીવ રાજપૂત,…
જામનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભીલ અને સિદી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં…
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભુજના ટાઉન હોલ ખાતે દેશના 80મા સ્વતંત્રતા દિવસની…
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના…
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મંચ પર, બન્યો વર્લ્ડ રેકોર્ડ
અંબાજી: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એવી ‘સિનર્જિયા ભારતમ–2026’ની…
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ના આદેશના પગલે તપાસ કમિટીની રચના.... નવી સિવિલ…
નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: જાંગિડ બ્રહ્મસમાજની વાડી ખાતે ભક્તિમય માહોલમાં…
અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બનશે શિસ્તબદ્ધ અને રોમાંચક…
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
શ્યામ મંદિર ના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓ ને મંદિર નું સ્મૃતિ ચિન્હ…
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે સ્વરોજગાર મેળા તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
મહિલા અને બાળ વિકાસ વિભાગ, બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા…
















