Latest

યાત્રાધામ અંબાજી માતાજીના આશીર્વાદ લઈને અયોધ્યા માટેની પેદલયાત્રા પ્રસ્થાન કરી

મહેસાણા ઉદલપુર ખાતે રામ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મહેસાણા થી અયોધ્યા ધામ તક પેદલયાત્રા, સરયૂ નદી નું જળ, માટી અને શ્રી રામ ની જ્યોત લેવા 1400 કિલોમીટર ની પેદળ યાત્રા માટે પ્રસ્થાન

રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા નીતિનભાઈ પટેલ અને રમેશભાઈ પટેલને અયોધ્યા પદયાત્રા માટે ભવ્ય સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યા

બે મહિના કરતાં વધુ સમય પેદલયાત્રા કરશે મહેસાણા ઉદેપુર રામસેવા સમિતિના પાયાના કાર્યકર્તા છે પદયાત્રી કો

સરયુ નદી કિનારે રામ સ્તોત્રમ ના 11 પાઠ કરવામાં આવશે અને દરેક પાઠની પૂર્ણાહુતિમાં એક ચાંદીનો સિક્કો સરીઓ નદીમાં અર્પણ કરવામાં આવશે

અંબાજી સરગરા સમાજના અગ્રણી ચુનીલાલ સરગરાએ પેદલ યાત્રિકોનું ખેચ પહેરાવી સ્વાગત કર્યું

શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પદયાત્રીઓને શ્રીફળ આપી યાત્રાધામ અંબાજી થી આગળની યાત્રા અયોધ્યા માટે પ્રસ્થાન કરાવી

રિપોર્ટ અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 613

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *