Latest

ભગવાન શામળીયાજીનો વરઘોડોશામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા ધામધૂમથી કાઢવામાં આવ્યો,


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભગવાન શામળિયાજી નો વરઘોડો શામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા દર વર્ષની જેમઆજરોજ ભગવાન શામળિયાનો વરઘોડો રામદેવ મંદિર થી નીકળી બેન્ડવાજા સાથે ધોળી ધજાઓ સાથે ભગવાન શામળિયાના ગુણ ગાતા ગાતા ગાદીપતિ શ્રી મનુ મહારાજ તથા ઓડ બડોદરા લુંસડિયા ગોઢ કુડોલ કોટડા હિંમતપુર વાઘપુર સુનોખવગેરે ગાદીપતિઓની હાજરીમાં તથા આજુબાજુના સમગ્ર વિસ્તારના ભક્તજનો એ સાથે મળી ભગવાન શામળિયાના મંદિરે વરઘોડા માં જઈ આરતી પૂજા કરી દર્શન કરી ધન્યતા અનુભવી અને શામળીયાનો વરઘોડો હ ર્ષો ઉલ્લાસ થી કાઢ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *