આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા થયેલ વિકાસકાર્યોનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અન્વયે ચરોતર યુનિવર્સિટી (ચાંગા કેમ્પસ) ખાતે કેળવણી મંડળ, ચારૂસેટના પ્રમુખ અને ભાજપ અગ્રણી વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા), માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ટ્રસ્ટી દીપકભાઈ પટેલ સહિત માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ પદાધિકારીઓને ભાજપ સરકારની નીતિઓ અને વિકાસ કાર્યોથી રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.
ભાજપ સરકારની નીતિઓ અને વિકાસકાર્યોથી અવગત કરાવતા રાજ્ય શિક્ષણ મંત્રી
Related Posts
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,બનાસકાંઠા
દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની…
સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત…
સાબરડેરી દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ શામળાજી ખાતે યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત…
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની સહાય માટે સદાય નિસ્વાર્થભાવે તત્પર છે આ ‘ગ્રીન કમાન્ડો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અત્યાર સુધી આપણે રાષ્ટ્રની રક્ષા કરનાર બ્લેકકેટ કમાન્ડો,…
આજે ૫મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ – નકામી વસ્તુઓને નવું સ્વરૂપ આપતી અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્લાસ્ટિક અને કચરાના નિકાલ માટે ઝઝૂમતા મહાનગરો માટે…
અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન ૧૫ લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની…
શિક્ષણ વિકાસની દિશામાં નિર્ણાયક સમીક્ષા!
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત થાય તે માટે માન. રાજ્ય…
વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન
અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ યાત્રાધામ , પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ કરવા દુકાનદારો અને ગ્રામજનોને તિલક કરી,રક્ષા સૂત્ર બાંધી ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી રાખવાનો સંકલ્પ કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.
આજ રોજ તા.૩૧-૫-૨૦૨૫ ના રોજ "સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ" …
ગોધરાના કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::ગોધરા તાલુકાના કાંકણપુર થી છકકડિયા રોડ પર…