Latest

‘છાંયડી ફાઇન્ડેશન’ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક ‘સ્માર્ટ સ્ટીક’ ભેટ આપશે

જામજોધપુર: ‘છાંયડી ફાઇન્ડેશન’ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે દિપજ્યોતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક ‘સ્માર્ટ સ્ટીક’ આપવામાં આવશે. છાંયડી ફાઉન્ડેશન(જામજોધપુર)ના કૌશિકભાઈ રાબડીયા દ્વારા અંધજનોના જીવનમાં અનોખી રીતે દીપ પ્રજ્વલિત કરી એમના જીવનનો અંધકાર દૂર કરવાનો એક પ્રયત્ન કર્યો છે.

આ ‘સ્માર્ટ સ્ટીક’ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એકલા પણ રસ્તા ઉપર સરળતાથી જઇ શકશે. કારણ કે આ સ્ટીકમાં સેન્સર ફીટ કરવામાં આવી છે. નિ:શુક્લ ‘સ્માર્ટ સ્ટીક’ મેળવવા નામ નોંધણી કરાવવા – છાંયડી ફાઉન્ડેશન, શ્રીરામ કોમ્પલેક્ષ, જુની પોસ્ટ ઓફિસ સામે, બાલ મંદિર પાસે, જામજોધપુર મો. 9081651242) પર સંપર્ક કરી શકો છો તેવું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 596

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *