Latest

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ને સોમવારના રોજ સવારે ૦૯ કલાકે યોજાશે.

જેમાં ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ અને પ્રોટોકોલ તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, સ્વતંત્રતા સેનાનીઓ અને વિશિષ્ટ કામગીરી કરનારા વ્યક્તિઓનું સન્માન કરાશે. તેમજ સાંસ્કૃતિક કૃતિઓ અને ટેબ્લો પ્રદર્શિત કરાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *