Latest

ફિરોઝપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, ભાવનગર-ઉધમપુર એક્સપ્રેસ ટ્રેન જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન થઈને દોડતી ભાવનગર-ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19107/19108) જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. ભાવનગર રેલ્વે મંડળના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
શોર્ટ ટર્મિનેટ ટ્રેનો

1. 11.09.2022 (રવિવાર) ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 19107 ભાવનગર – ઉધમપુર એક્સપ્રેસ જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી ઉપડીને જલંધર સિટી સ્ટેશન સુધી જશે.
2. ટ્રેન નંબર 19108 ઉધમપુર – ભાવનગર એક્સપ્રેસ 12.09.2022 (સોમવાર) ના રોજ જલંધર સિટી સ્ટેશનથી ઉપડશે એટલે કે આ ટ્રેન જલંધર સિટી સ્ટેશનથી ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી જશે.

 

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *