Latest

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ તેમજ ઘોઘલા ખાતે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાની ઠેરઠેર જગ્યાએ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે ગણપતિ દાદાને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેમજ ઘણી જગ્યાએ પોત પોતાના ઘરમાં જ દાદાની સ્થાપના કરી દાદાની ભક્તિ કરવામાં આવતી હોય છે તેમજ અમુક ગામડાઓમાં પણ ગામ દીઠ દાદાને સ્થાપના કરે ગણપતિ દાદાને પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવતું હોય છે

બિરાજમાન ગણપતી દાદા ને પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ડીજે, ગુલાબ તેમજ ફટાકડા ફોડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઘોઘલાના ભાઈઓ તેમજ બહેનો દ્વારા સામુહિક રાસ લઈ ડીજે ના તાલે ઝુમી ઉઠયા હતા ત્યાર બાદ ઘોઘલા બીચ ખાતે ગણપતિ દાદાની આરતી પૂજા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *