જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
કેરળના દરિયાકાંઠે જોખમી કાર્ગો સાથેનું લાઇબેરિયન કન્ટેનર જહાજ ડૂબ્યું, ICG અને ભારતીય નૌકાદળે તમામ 24 ક્રૂ સભ્યોને બચાવ્યા
કેરળ, સંજીવ રાજપૂત: 25 મે, 2025ના રોજ કોચી કિનારે આજે સવારે 0750 વાગ્યે પૂરને…
સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરતા ગુજરાતના રાજ્યપાલ
આણંદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા…
રઘુવીરસિંહ ચૌહાણની નાના અંબાજી (ખેડબ્રહ્મા) એસટી ડેપો મેનેજર તરીકે બદલી
અગાઉ જંબુસર ખાતે ફરજ બજાવતા હતા અંબાજીના રહેવાસી રઘુવીરસિંહ ચૌહાણની તાજેતરમાં…
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કરતા રાજ્યપાલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી 'સ્વચ્છ સાબરમતી…
હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર
સુરત, સંજીવ રાજપૂત: આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ…
પીએમ મોદી દાહોદથી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 દરમિયાન…
યોગીચોકથી કારગીલ ચોક સુધી ‘ભારત માતા કી જય’ના નારાથી તિરંગા યાત્રા ગુંજી ઉઠી
ભારતીય સેનાના સન્માનમાં યોગીચોક-કિરણચોક-કારગીલ ચોક સુધી આયોજિત 'તિરંગા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો
મહેસાણા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ…
માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર
પીએમ મોદી 26 મેના રોજ ‘માતાના મઢ’ ખાતે ₹32.71 કરોડના ખર્ચે થયેલ વિકાસકાર્યોનું…
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે PMFME યોજના અંગે બેઠક યોજાઇ
એબીએનએસ, વી.આર.ગોધરા: ગોધરા સ્થિત કલેકટર કચેરીના સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા…