જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
પત્રકાર એકતા પરિષદ ની મહીસાગર જિલ્લા કારોબારી ની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ માં યોજાઈ..
મહીસાગર જિલ્લાના પત્રકારો નો 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા.…
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો…
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી
ગરીબ બાળકો અને સ્થાનિકો સાથે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશીઓ વહેંચી બનાસકાંઠા…
મિસાઈલ મેનની જન્મજયંતિ: સપના જોવાની અને પુરા કરવાની પ્રેરણા
રિપોર્ટ અનુજ ઠાકર. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે.…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીએ દાંતા તાલુકમાં ટ્રાયબલ અને ગરીબ લોકો માટે…
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
 
            















