જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ
કચ્છ, સંજીવ રાજપૂત: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ જણાવ્યું હતું કે…
પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન
પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા…
પોરબંદરમાં ચોપાટીથી રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની ૮ કિલોમીટરની ભવ્ય એકતા પદયાત્રા યોજાઇ
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી…
કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ,પોરબંદર ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ
સરકારશ્રીની વિવિધની યોજનાઓ, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ મુદ્દે…
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી બે નવી ટ્રેનનો પ્રારંભ
દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ…
સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ તુલસી વિવાહ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન અને ૮૬૫ અંગદાન સંકલ્પ પત્રો ભરાયા
શ્રી મસા પીર બાપુ દ્વારા ગામ ધુમાડાબંધ ભોજનનું નિમંત્રણથી સાવરકુંડલામાં ૩૫,૦૦૦…
પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…
આરામગૃહમાં પત્રકાર એકતા પરિષદની દાહોદ જિલ્લા કારોબારીની બેઠક સર્કિટ હાઉસ ખાતે…
અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું સફળ આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર…
પત્રકાર એકતા પરિષદ ની મહીસાગર જિલ્લા કારોબારી ની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ માં યોજાઈ..
મહીસાગર જિલ્લાના પત્રકારો નો 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા.…
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો…
















