જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
Related Posts
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…
રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
રાધનપુર, એબીએનએસ, અનિલ રામાનુજ: માનવ સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને…
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
રાધનપુર | અનિલ રામાનુજ, એબીએનએસ: રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આવેલ દેવપુરા…
દહીકોટની બે પ્રાથમિક શાળાઓમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
પંચમહાલ, વિનોદ રાવલ, એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામ ખાતે…
ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી
80મા સ્વતંત્રતા દીવસ નિમીત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ…
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય મંત્રી શ્રી…
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
રાધનપુર, અનિલ રામાનુજ, એબીએનએસ: આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર ખાતે સરકારના…
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
સવારે શ્રમિકોનો જમાવડો, ટ્રાફિક માટે બન્યો માથાનો દુખાવો અમદાવાદ, સંજીવ રાજપૂત,…
જામનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભીલ અને સિદી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં…
















