Latest

લખતર ભૈરવપરામાં છ મહિનામાં બીજીવાર બકરીને અજાણ્યુ ઝેરી જીવ જંતુ કરડી જતા મૃત્યુ થયું

ભૈરવપરા વિસ્તારમાં વચ્ચોવચ ઘર પાસે આવેલ અહજાળું દૂર કરાવી દેવા સરકાર પાસે માંગ કરવામાં આવી

લખતર ભૈરવપરામાં વચ્ચોવચ કાંટાની વાડ સાથે અહજાળી જગ્યા આવેલી છે અહજાળી જગ્યા પાસે આવેલ રહેણાંકના ઘર માલિકો બકરી પાળી ઘરનું ગુજરાન ચલાવે છે ભૈરવપરા વિસ્તારમાં નાનજીભાઈ પાંચાભાઈની બકરી તેમના વાડામાં બાંધેલી હતી

ત્યારે નાનજીભાઈના ઘરના સદસ્યોના જણાવ્યા પ્રમાણે કાંટા વાળી અહજાળી જગ્યામાંથી અજાણ્યું ઝેરી જનાવર આવી તેમની બકરીને કરડી જતા બકરી મૃત્યુ પામી હતી આથી તેમના કુટુંબની વિદ્યાર્થીનિએ તેના ભાઈ બહેન ઝેરી જનવરનો ભોગ બને તેપહેલા તેમના વિસ્તારમાંથી કાંટાની વાડ સાથેનું અહજાળું દૂર કરાવી આપવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *