Latest

લખતર ભૈરવપરામાં છ મહિનામાં બીજીવાર બકરીને અજાણ્યુ ઝેરી જીવ જંતુ કરડી જતા મૃત્યુ થયું

ભૈરવપરા વિસ્તારમાં વચ્ચોવચ ઘર પાસે આવેલ અહજાળું દૂર કરાવી દેવા સરકાર પાસે માંગ કરવામાં આવી

લખતર ભૈરવપરામાં વચ્ચોવચ કાંટાની વાડ સાથે અહજાળી જગ્યા આવેલી છે અહજાળી જગ્યા પાસે આવેલ રહેણાંકના ઘર માલિકો બકરી પાળી ઘરનું ગુજરાન ચલાવે છે ભૈરવપરા વિસ્તારમાં નાનજીભાઈ પાંચાભાઈની બકરી તેમના વાડામાં બાંધેલી હતી

ત્યારે નાનજીભાઈના ઘરના સદસ્યોના જણાવ્યા પ્રમાણે કાંટા વાળી અહજાળી જગ્યામાંથી અજાણ્યું ઝેરી જનાવર આવી તેમની બકરીને કરડી જતા બકરી મૃત્યુ પામી હતી આથી તેમના કુટુંબની વિદ્યાર્થીનિએ તેના ભાઈ બહેન ઝેરી જનવરનો ભોગ બને તેપહેલા તેમના વિસ્તારમાંથી કાંટાની વાડ સાથેનું અહજાળું દૂર કરાવી આપવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *