Latest

લખતર ભૈરવપરામાં છ મહિનામાં બીજીવાર બકરીને અજાણ્યુ ઝેરી જીવ જંતુ કરડી જતા મૃત્યુ થયું

ભૈરવપરા વિસ્તારમાં વચ્ચોવચ ઘર પાસે આવેલ અહજાળું દૂર કરાવી દેવા સરકાર પાસે માંગ કરવામાં આવી

લખતર ભૈરવપરામાં વચ્ચોવચ કાંટાની વાડ સાથે અહજાળી જગ્યા આવેલી છે અહજાળી જગ્યા પાસે આવેલ રહેણાંકના ઘર માલિકો બકરી પાળી ઘરનું ગુજરાન ચલાવે છે ભૈરવપરા વિસ્તારમાં નાનજીભાઈ પાંચાભાઈની બકરી તેમના વાડામાં બાંધેલી હતી

ત્યારે નાનજીભાઈના ઘરના સદસ્યોના જણાવ્યા પ્રમાણે કાંટા વાળી અહજાળી જગ્યામાંથી અજાણ્યું ઝેરી જનાવર આવી તેમની બકરીને કરડી જતા બકરી મૃત્યુ પામી હતી આથી તેમના કુટુંબની વિદ્યાર્થીનિએ તેના ભાઈ બહેન ઝેરી જનવરનો ભોગ બને તેપહેલા તેમના વિસ્તારમાંથી કાંટાની વાડ સાથેનું અહજાળું દૂર કરાવી આપવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને પંચમહાલ જિલ્લાના…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *