Latest

મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય ને આમંત્રણ ના મળતા રોષ વ્યકત કરાયો

મહારાજા સાહેબને ભારતરત્ન આપવાની માંગ ફરીવાર કરી

મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના જન્મદિવસ નિમિતે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું . જેમાં જન્મદિવસની ઉજવણી માં પક્ષપાતી વલણ જોવા મળ્યું હતું . જેમાં ભાજપના જ 5 ધારાસભ્ય ને આમંત્રણ અપાયું હતું .

જો કે ગારિયાધાર જેસર વિધાનસભા પર આપનો કબ્જો હોય તેથી પક્ષપાતી રીતે આમંત્રણ ના મળ્યું હોવા બાબતે ધારાસભ્ય દ્વારા રોષ વ્યકત કરાયો હતો .

જો કે ધારાસભ્ય દ્વારા મહારાજા સાહેબના જન્મદિવસનું આમંત્રણ ના મળતા રોષ વ્યકત કરવાની સાથે મહારાજા સાહેબને ભારતરત્ન આપવા બાબતે સરકારને વિનંતી કરી હતી .

જેમાં ભાજપ સરકાર છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન ના મળ્યો હોય તેથી સમગ્ર બાબતે રોષ વ્યકત કરાયો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *