Latest

મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય ને આમંત્રણ ના મળતા રોષ વ્યકત કરાયો

મહારાજા સાહેબને ભારતરત્ન આપવાની માંગ ફરીવાર કરી

મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના જન્મદિવસ નિમિતે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું . જેમાં જન્મદિવસની ઉજવણી માં પક્ષપાતી વલણ જોવા મળ્યું હતું . જેમાં ભાજપના જ 5 ધારાસભ્ય ને આમંત્રણ અપાયું હતું .

જો કે ગારિયાધાર જેસર વિધાનસભા પર આપનો કબ્જો હોય તેથી પક્ષપાતી રીતે આમંત્રણ ના મળ્યું હોવા બાબતે ધારાસભ્ય દ્વારા રોષ વ્યકત કરાયો હતો .

જો કે ધારાસભ્ય દ્વારા મહારાજા સાહેબના જન્મદિવસનું આમંત્રણ ના મળતા રોષ વ્યકત કરવાની સાથે મહારાજા સાહેબને ભારતરત્ન આપવા બાબતે સરકારને વિનંતી કરી હતી .

જેમાં ભાજપ સરકાર છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન ના મળ્યો હોય તેથી સમગ્ર બાબતે રોષ વ્યકત કરાયો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *