Latest

મકરસંક્રાંતિ ના દિવસે ગારિયાધાર કાલભૈરવ દાદા ના મંદિરે ભૈરવયાગ યજ્ઞ કરવામાં આવ્યો

ગઈ કાલ તા 14 01 2023 ને શનિવાર મકરસક્રાંતિ અને (કાલાષ્ટમી) ના દિવસે ગારિયાધાર ના ગ્રામ્ય દેવ મહાકાલ પૂ. કાળ ભૈરવનાથ મંદિરે ગારિયાધાર ની ઉન્નતિ અને રક્ષણ માટે ભૈરવયાગ યજ્ઞ કરવા માં આવ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યા માં લોકો એ દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

રીપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *