Latest

મોડાસા તાલુકાના મેઢાસણ પાસે આવા બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ ગુરુજી ના તારાપુર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

125 વર્ષ ની વયે બ્રહ્મલીન થયેલા પરમપૂજય મોહનરામ ગુરુ ના મોડાસા તાલુકાના મેંઢાસણ નજીક આવેલા તારાપુર આશ્રમમાં ગુરુગાદી પદે હાલમાં બિરાજતા લક્ષ્મણ રામ ના સાનિધ્યમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો જેમાં અમદાવાદ ,મહેસાણા, પાટણ, સાબરકાંઠા અરવલ્લી વડોદરા સુરત અને સમગ્ર ગુજરાત ના અનેક વિસ્તારો માંથી શિષ્યો ગુરુ ના દર્શને આવ્યા અને ગુરુપૂજન કર્યા હતા

તેમજ સત્સંગ વાણી આધ્યાત્મિક જ્ઞાન મેળવી અંધકાર થી ઉજાસ જીવનમાં મેળવી આત્મા ને ઓળખવો એજ મૂલ્ય વિચારો મેળવવા ભક્તો આવે છે આ આશ્રમમાં દર પૂર્ણિમા તેમજ નવા વર્ષ અને રામનવમી જેવા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે ત્યારે પણ ફરજીયાત ભોજન પ્રસાદી લઈ ધન્યતા અનુભવતા હોય છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *