Latest

મેઘરજ રોડ યુથ જંકશન ના યુવકો ગણપતિ મહોત્સવ અને જિલ્લા આર્યુવેદીક વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલ મેઘરજ રોડ પર, મેઘરજ રોડ યુથ જંક્શન ના યુવકો અને ગણપતિ મહોત્સવ સમીતીના સહયોગથી નિયામક આયુષ અને જિલ્લા આયુર્વેદિક અધિકારી પુષ્પાબેન ખરાડીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનું ગઢા અને મોડાસા તેમજ સરકારી હોમિયોપેથીક દવાખાનું મોડાસાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમા આયુર્વેદિક દવાના લાભાર્થી 154 અને હોમિયોપેથીક દવાના લાભાર્થી 102 તેમજ ઉકાળા અને શમસમ વટી અને આર્સેનિકના લગભગ 660 લોકો એ લાભ લીધેલ જેમા આયુર્વેદિકમાં ડો. નિકેતાબેન પટેલ, ડો. બિપિનભાઈ ખરાડી,
તેમજ હોમિયોપેથીમાં ડો.ચંદ્રપાલસિહ ચૌહાણ અને યોગ ઇન્સ્ટ્રકટર જયેન્દ્રભાઈ મકવાણાઅને લેઉઆ શકુન્તલા બહેન એ માર્ગદર્શન પુરુ પાડેલ જેમાં મોડાસાની જનતાએ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *