Latest

દાંતા થી અંબાજી પદયાત્રા શરૂ, મોટી સંખ્યામાં લોકો જોડાયા, રાજવી પણ જોડાયાં

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દૂરદુરથી દર્શન કરવા આવે છે,ત્યારે અંબાજીના તાલુકા દાંતા સેન્ટરથી પ્રથમ વખત દાંતા થી અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે દાંતાથી મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા. હાથ માં ધજા લઈને ભકતો મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે.

દાંતા માં પદયાત્રા નીકળી, જેમાં આશરે 150 વધુ લોકો જોડાયા,લોકો દ્રારા ભવ્ય સ્વાગત કરવા માં આવ્યુ.દાંતા રાજવી પરમવીર સિંહ પણ પદયાત્રા માં જોડાયા.દાંતા ગામ માં અંબાના નામથી ગુંજી ઉઠયુ.મોટી સંખ્યામાં ધોડાપુર ઉમટયુ.ભવાનીસિંહ અને વિરભદ્રસિંહ દ્રારા કરાયું હતુ આયોજન.દાંતા માં પ્રથમ વખત યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.લોકો દ્રારા ફુલ વડે સ્વાગત કરવામાં આવ્યુ.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *