Latest

PGVCL તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા

TC સળગતા વેપારીઓ આગ ઓલવવા દોડીયા

ગારીયાધાર તાલુકામાં પીજીવીસી એલ તંત્ર વિવાદોમાં આવ્યા બાદ હવે કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે . જેમાં થોડા વરસાદે ગારીયાધાર તાલુકાના દરબારગઢ નજીકનું TC સળગી ઊઠતા પીજીવીસીએલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.

જેવા વારંવાર આવી આગ અનેક વિસ્તારોમાં લાગતા લોકોનો જીવ શું મામૂલે છે તેવું વ્યાપારીઓ અને લોકો વચ્ચે ચર્ચાઓ જામી છે . ત્યારે ક્યાંક ને ક્યાંક PGVCL ઓછા વરસાદે વરસાદ પહેલા કરવામાં આવતી વીજળીની કામગીરીને લઈને ચર્ચામાં આવ્યું છે . આમ PGVCL તંત્રની સામે વ્યાપારીઓ અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *