Latest

PGVCL તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા

TC સળગતા વેપારીઓ આગ ઓલવવા દોડીયા

ગારીયાધાર તાલુકામાં પીજીવીસી એલ તંત્ર વિવાદોમાં આવ્યા બાદ હવે કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે . જેમાં થોડા વરસાદે ગારીયાધાર તાલુકાના દરબારગઢ નજીકનું TC સળગી ઊઠતા પીજીવીસીએલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.

જેવા વારંવાર આવી આગ અનેક વિસ્તારોમાં લાગતા લોકોનો જીવ શું મામૂલે છે તેવું વ્યાપારીઓ અને લોકો વચ્ચે ચર્ચાઓ જામી છે . ત્યારે ક્યાંક ને ક્યાંક PGVCL ઓછા વરસાદે વરસાદ પહેલા કરવામાં આવતી વીજળીની કામગીરીને લઈને ચર્ચામાં આવ્યું છે . આમ PGVCL તંત્રની સામે વ્યાપારીઓ અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નકલી ટોલનાકા પ્રકરણમાં ઉમિયા ધામ – સિદસર નાં પ્રમુખ જેરામ વાંસજાળિયા એ નૈતિક કારણોસર રાજીનામું આપવું જોઈએ

સમગ્ર પાટીદાર સમાજ માં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના એ પ્રેસ…

૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ સ્પર્ધાનું ગાંધીનગરમાં થયું સમાપન. ડીજીપીએ વિજેતાને સન્માનિત કર્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ…

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 511

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *