Latest

હિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણીલક્ષી ફરિયાદ હોય તો જનરલ નિરીક્ષક દેબાશિસ દાસને કરી શકાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તાર જનરલ નિરીક્ષકોની નિમણૂંક કરાઇ છે. જેમાં ૨૭ હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર માટે શ્રી દેબાશીસ દાસ (આઈ.એ.એસ)ની જનરલ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હિંમતનગર વિધાનસભા મત વિસ્તારને લગતી ફરીયાદ માટે શ્રી દાસને બહુમાળી ભવન, એ બ્લોક- રૂમ નંબર ૧૧૨ પહેલો માળ, હિંમતનગર ખાતે બપોરે ૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન જાહેર જનતા, રાજકીય પક્ષો તથા તેમના પ્રતિનિધિઓ, ઉમેદવારો, મતદારોને કામકાજના દિવસો દરમિયાન રજૂઆત કરી શકાશે. તેમજ તેમના મોબાઈલ નંબર ૬૩૫૨૫૨૪૦૧૪ ટેલીફોન નંબર ૦૨૭૭૨ ૨૯૯૦૨૬ પર સંપર્ક કરી શકાશે.

પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારને લગતી ફરીયાદ માટે મામલતદારની ચેમ્બર, બ્લોક એ-૧, તાલુકા સેવાસદન,પ્રાંતિજ ખાતે બપોરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રૂબરૂ મળી શકશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *