Latest

રંઘોળા ગામે ઈરિકેશન ઓફિસની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા

ઉમરાળા તાલુકાના રંઘોળા ખાતે રાજ્ય સરકારના પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા નવી સરકારમાં મંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુલાકાતે આવતા રંઘોળા ગામના સરપંચ વશરામભાઇ ડાંગર,કોળી સમાજના આગેવાન નટુભાઈ ચાવડા,તાલુકા પંચાયત ચેરમેન સુરેશભાઈ કુવાડિયા,સિંચાઈ વિભાગ કાર્યપાલક ઈજનેર સરવૈયા સહિત રંઘોળા આજુબાજુના ગામોના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંત્રી કુંવરજી બાવળીયાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *