Latest

શહીદ દિવસ નિમિત્તે જામનગર સીટી એ ના પોલીસ કર્મીઓ માટે યોજાયો મફત મેડિકલ કેમ્પ.

જામનગર: શહેર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાઓએ તેમજ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાનાઓએ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે મેડીકલ ચેકઅપ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને તે માટે તેઓની સુચનાથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી.ગજજર તથા ઇન્ચાર્જ
પોલીસ ઇન્સ. પી.પી.ઝા તેમજ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ બી.એસ.વાળાના માર્ગદર્શન હેઠળ શહીદ દીન નીમીતે બીટીજી એજ્યુકેશન અને ચેરીટીબલ ટ્રસ્ટ જામનગર તેમજ સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના સંયુક્ત સહયોગથી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આ ટ્રસ્ટના ડોક્ટરની ટીમ હાજર રહી તેઓ દ્વારા સીટી એ ડીવીઝનના તમામ પોલીસ અધીકારી તેમજ કર્મચારી તેમજ હોમગાર્ડનુ ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં એ ડિવિઝનના તમામ પોલીસકર્મીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્ય બદલ જામનગર પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક તેમજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ વતી આ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *