Latest

શેત્રુજી કાંઠા વિસ્તારના ગ્રામ વિસ્તારોમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા આપિલ કરાય

અમરેલીજિલ્લા અને તાલુકા વિસ્તારમાં વરસાદના કારણે શેત્રુંજીનો મુખ્ય ડેમ ધારી ૯૦% ભરાય ગયો હોય તેથી નીચાણવાળા ગ્રામ વિસ્તારોમાં હાઈ એલર્ટ પર મુકાયા હોય ત્યારે જેસર અને ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ગામોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે .

જેમાં જેસર તાલુકા વિસ્તારના રાણીગામ દેપલા પીપરડી રાણીપડા અને ગારીયાધાર ગુજરડા , ઠાસા સહિત કેટલા ગ્રામ્ય વિસ્તારોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે જેને લઈ જેસરના મામલતદાર દ્વારા શેત્રુંજી નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને ઢોર સરવા માટે જ્યા પાણી નું વહેણ થી દુર સરવવા અને રાત્રી દરમિયાન કોઈ જાનહાનિ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવા જેસર મામલતદાર દ્વારા જેસર પીએસઆઈ ને નદી કાંઠા માં રાત્રિ નાં સમય માં બંદોબસ્ત ગોઠવવા જાણ કરાઈ

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *