Latest

શેત્રુજી કાંઠા વિસ્તારના ગ્રામ વિસ્તારોમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા આપિલ કરાય

અમરેલીજિલ્લા અને તાલુકા વિસ્તારમાં વરસાદના કારણે શેત્રુંજીનો મુખ્ય ડેમ ધારી ૯૦% ભરાય ગયો હોય તેથી નીચાણવાળા ગ્રામ વિસ્તારોમાં હાઈ એલર્ટ પર મુકાયા હોય ત્યારે જેસર અને ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ગામોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે .

જેમાં જેસર તાલુકા વિસ્તારના રાણીગામ દેપલા પીપરડી રાણીપડા અને ગારીયાધાર ગુજરડા , ઠાસા સહિત કેટલા ગ્રામ્ય વિસ્તારોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે જેને લઈ જેસરના મામલતદાર દ્વારા શેત્રુંજી નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને ઢોર સરવા માટે જ્યા પાણી નું વહેણ થી દુર સરવવા અને રાત્રી દરમિયાન કોઈ જાનહાનિ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવા જેસર મામલતદાર દ્વારા જેસર પીએસઆઈ ને નદી કાંઠા માં રાત્રિ નાં સમય માં બંદોબસ્ત ગોઠવવા જાણ કરાઈ

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *