Latest

અયોધ્યામાં શ્રી રામ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જામનગર વિહિપ કરશે વિવિધ કાર્યક્રમો

જામનગર, સંજીવ રાજપૂત: શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા માં 22 જાન્યુઆરી 2024 ના શ્રી રામ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યા શ્રી રામ મંદિર માં અક્ષત ( પિલે ચાવલ) કળશ પુજન અર્ચન કરીને દેશના દરેક પ્રાંત ને અપૅણ કરેલ જે કળશ દરેક હિન્દુ સમાજ ધરે શ્રીરામ મંદિર નું નિમંત્રણ આપવા વિશ્વ હિન્દુ પરિષદ કાયૅકતા તથા દરેક હિન્દુ સમાજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાયૅકમ કરશે તે અનુસંધાન જામનગર વિભાગ દ્વારા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા જામનગર ગ્રામ્ય જીલ્લો અને જામનગર મહાનગર જીલ્લા સહ કળશ અર્પણ કરવામાં આવ્યા

જેમાં કોઠારી સ્વામી શ્રી ચત્રૅભુજ સ્વામી ના વરદ હસ્તે આપવામાં આવ્યા જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી દેવજીભાઈ મીયાત્રા પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા માતૃશક્તિ સહસંયોજિકા હીનાબેન અગ્રાવત જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા વિભાગ મંત્રી દીપકભાઈ જાની વિભાગ સહ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા વિભાગ સહસંયોજક સંજયસિંહ કંચવા જામનગર મહાનગર ના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા જીલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા સહ મંત્રી સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા,

વિશેષ સંપર્ક પ્રમુખ કલ્પેનભાઈ રાજાણી દુર્ગાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ કલ્પેશભાઈ મકવાણા દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપાધ્યક્ષ નીલમબેન વાયડા સત્સંગ સયોજિકા સીતાબેન સુમણીયા જામનગર ગ્રામ્ય જિલ્લામાંથી જિલ્લા ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ ફળદુ જિલ્લા મંત્રી પ્રીતમસિંહ વાળા સહસંયોજક હેમતસિંહ ચૌહાણ તથા દરેક કાર્યકર્તા બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા અને તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન કરીને આમંત્રણ આપવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *