Latest

અંબાજી મંદિર નીચે રહેતા SRP બેરેક મા ગેસના બાટલામા આગ લાગી, મોટી જાનહાની ટળી

અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી વર્લ્ડનુ સૌથી મોટુ શક્તિપીઠ છે. અંબાજી ખાતે આગામી દિવસોમાં પોષી પૂનમ પર્વ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રવિવારે સુમારે અંબાજી મંદિરના આઠ નંબર ગેટ નીચે રહેતી એસઆરપી બેરેકમાં સવારે ચા બનાવતી વખતે કારણોસર આગ લાગતા દોડાદોડ મચી ગઈ હતી કારણ કે આ બેરેકમાં એસઆરપી જવાનો રહે છે.

એસઆરપી બેરેકમાં આગ લાગતા તાત્કાલિક આગ બુજાવવા માટે એસઆરપી જવાનો દ્વારા પ્રયાસ કરવામા આવ્યા હતા અને અંબાજી મંદિરના સિક્યુરિટી ગાર્ડ, પોલીસ દોડી આવી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવીને આગ ઓલવી હતી અને ગેસના બાટલાને બહાર કાઢવામાં આવ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી.

રિપોર્ટર…અમિત પટેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1.30 લાખનું ઇનામ વિતરણ

શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું…

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *