Latest

શહેરના સીટી બસમાં લોકો જીવને જોખમમાં મૂકી મુસાફરી કરતા હોવાનું દ્રશ્યમાં દેખાય રહ્યું છે. બસના દરવાજા પર લટકીને લોકો મુસાફરી કરી રહ્યા છે.એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં સિટી બસના પેસેન્જરો દરવાજમા લટકીને મુસાફરી કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાય રહ્યું છે

 

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતમાં જાહેર પરિવહન માટે સિટી બસની સેવા ઉપલબ્ધ છે અને આ સિટી બસમાં રોજના લાખો લોકો મુસાફરી કરતા હોય છે.પરંતુ સુરતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સિટી બસ મુસાફરોથી ખીચોખીચ ભરી છે અને કેટલાક લોકો બસના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા છે.
ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણી સમયાંતરે સુરતની સિટી બસના અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. જો આવી પરિસ્થિતિમાં મુસાફરો પ્રવાસ કરતા હોય અને કોઇ મોટી દુર્ઘટના બને તો કેટલાય લોકોના જીવ જઈ શકે છે.ત્યારે લોકો પણ આટલી હદે બેદરકારી ન રાખે તે પણ જરૂરી છે. અહીં થોડીક પણ બેદરકારી દુર્ઘટના સર્જી શકે છે અને લોકોનો જીવ પણ જઈ શકે છે.

સુરતમાં સીટી બસમાં કેટલાક લોકો મુસાફરી કરતા હોય…

શહેર માં સોશિયલ મીડિયામાં સીટી બસનો વીડિયો થયો વાઈરલ…

સિટી બસમાં લોકો જીવ જોખમમાં મૂકી મુસાફરી કરતા હોય…

કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ…

લોકોએ આવી જોખમી મુસાફરી ન કરે તે પણ જરૂરી છે….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *