Latest

સમીના ઝીલવાણા ગામમાં આતંક મચાવનાર કપિરાજને પાંજરે પૂરતું વનવિભાગ

એબીએનએસ, પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝીલવાણા ગામમાં છેલ્લા વીસ દિવસથી ગામમાં વઢેર રમેશભાઈ ના નિવાસ સ્થાન અને આજુબાજુના રહેણાંક વિસ્તારમા કપિરાજના આતંકથી ગામમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.

ગામના સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા પાટણ વન વિભાગ ની હારીજ વિસ્તરણ રેન્જના સમી રાઉન્ડના ઝીલવાણા ગામે છેલ્લા 20 દિવસ થી આતંક મચાવનાર કપિરાજ ને આખરે હારીજ આર.એફ.ઓ નારણભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેન્જ ના સ્ટાફે ઝીલવાણા ગામે રહેતા વઢેર રમેશભાઈ નારણભાઈ ના ઘરે પાજરુ ગોઠવી આખરે કપિરાજ ને પાંજરે પુરતા ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *