Latest

ઉતરાયણના પર્વ દરમિયાન પક્ષી બચાવવા જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા ભાવનગર શહેરમાં મોબાઇલ વાન કાર્યરત કરાઇ

ભાવનગર શહેર જિલ્લામાં ઉત્તરાયણ નિમિતે NGO દ્વારા વન વિભાગ અને વેટનરી હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા સૌ પ્રથમવાર ભાવનગર શહેરમાં મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે,

જેમાં વોલિયન્ટરની ટીમ અધ્યતન રેસ્ક્યુના સાધન સામગ્રી જરૂરી દવાઓ તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમ સાથે આ મોબાઈલવાન ભાવનગર શહેરમાં દોડતી કરાય છે, તે મોબાઈલ વાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોના કોલ આધારિત પક્ષીઓનું રેકયું કરી તેમને પશુ દવાખાને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવી રહી છે.જેનો હેલ્પલાઇન નમ્બર ૬૩૫૬૩ ૭૧૦૦૦ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *